ગર્ભનિરોધની પ્રાકૃતિક પદ્ધતિઓ શુક્રકોષ અને અંડકોષનું સંયુશ્મન ન થાય એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તેમાં શેનો સમાવેશ થાય છે ?
$I.$ પિરીયોડીક એલસ્ટીનન્સ
$II.$ સમાગમ અટકાવવું
$III.$ વિથડ્રોવલ પદ્ધતિ
$IV.$ દુધસ્ત્રાવ એમનોહયા
આ કુદરતી પદ્ધતિમાં દંપતિ ઋતુચક્ર $10$ થી $17$માં દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન અથવા સમાગમ કરવાનું ટાળે છે.
પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?
નીચેની આકૃતિને ઓળખો.
નીચેનામાંથી કઈ જન્મદર નિયંત્રણ માટેની કાયદેસરની પદ્ધતિ